મારા અનુભવો અને વિચારોનું હરિયાળુ સરનામું…
માણસ ઈતિહાસ ઘડે છે
એટલા માટે, કે
ઈતિહાસ પાછો માણસ ઘડે .
- ધૂમકેતુ
સ્વાગત
હું નથી લેખક કે નથી કવિ,બસ, છું તો માત્ર કવિતાનો ચાહક.
હું તો ભેળી કરી રહ્યો કવિતાઓ, ને પીરસી રહ્યો આપની સમક્ષ.
મેં તો બનાવ્યું “શબ્દોનું સરોવર” આજ, ને,બનાવીશ સ્વલિખિત કવિતા કાલ.
આપ સૌ પધારો મારે આંગણે ને, માણો મનગમતા કાવ્યોની મોજ.
હું નથી લેખક કે નથી કવિ,બસ, છું તો માત્ર કવિતાનો ચાહક.
હું તો ભેળી કરી રહ્યો કવિતાઓ, ને પીરસી રહ્યો આપની સમક્ષ.
મેં તો બનાવ્યું “શબ્દોનું સરોવર” આજ, ને,બનાવીશ સ્વલિખિત કવિતા કાલ.
આપ સૌ પધારો મારે આંગણે ને, માણો મનગમતા કાવ્યોની મોજ.