અંગિરસ ઋષિ
અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર; અંગિરસ(अंगिरस्) ની ગણના સપ્તર્ષિ પૈકિના ઋષિમાં થાય છે. અથર્વ ઋષિ સાથે અથર્વવેદની રચના કરી હોવાથી તેનું નામ અથર્વા પણ છે. તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં ઋગ્વેદનાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. ભાગવતપુરાણ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિયની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે.
મહર્ષિ અગસ્ત્ય
મહર્ષિ અગસ્ત્ય(સંસ્કૃત: अगस्त्य) (તમિલ:அகத்தியர், અગતિયાર) એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની પ્રેરણાથી થયેલો. તેમનું ગૃહસ્થ જીવન લોપામુદ્રા સાથે જોડાયેલું, જેનાથી તેમને પુત્ર જન્મ્યો એનું નામ ઋભુ પાડવામાં આવ્યું હતું. પિતા મિત્રાવરુણ અને માતા ઉર્વશીના સંતાન એવા અગસ્ત્ય મુનિના વડીલબંધુ વસિષ્ઠઋષિ હતા. દૈવી સાધનામાં અગસ્ત્ય અને લોપામુદ્રાના ઉલ્લેખો થયેલા જોવા મળે છે.
અનુક્રમણિકા :
2 સાગર પાનઅસુરો અને ખાસ કરી કાળકેય નામનો અસુર સમુદ્રમાં સંતાઈ પ્રજાને પીડા કરતો. ઇન્દ્રએ એમ ધાર્યું કે જો સમુદ્રને શોષી લેવામાં આવે તો અસુરો નો સંહાર થઇ શકે આથી ઇન્દ્રએ અગ્નિ અને વાયુને સમુદ્રનું પાની શોષી લેવાની આજ્ઞા કરી. પરંતુ તેઓ એ ત´´ઇંદ્રની આજ્ઞા માની નહી આથી ઇન્દ્રએ બન્નેને શાપ આપ્યો કે તમે મનુષ્યયોનિમાં જન્મશો. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અગ્નિ અને વાયુ બન્નેને મિત્રાવરુણદ્વારા એકજ દેહમાં મહર્ષિ અગસ્ત્ય રુપે જન્મ મળ્યો. આ માટે તેઓ મૈત્રાવરુણિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3 અગસ્ત્યના વાયદાએમની સાથે વિંધ્ય પર્વતની પણ કથા વણાયેલી છે. આ કથા મુજબ વિંધ્યાચળ પર્વત વધતો હતો અને સૂર્ય નો માર્ગ રોકતો હતો. તે પર્વત અગસ્ત્યનો શિષ્ય હતો, તેથી દેવ અગસ્ત્ય પાસે ગયા. તેમની પ્રાર્થનાથી અગસ્ત્ય ઋષિ વિંધ્યાચળ પાસે આવ્યા. વિંધ્યાચળ તેમને જોઇ દંડવત્ પ્રણામ કીધા, ત્યારે મુનિએ, "હું પાછો આવું ત્યાં સુધી ઊભો ના થઇશ" પછી કહ્યું કે `મારે દક્ષિણમાં કામ છે તો ત્યાં જઈ આવું; હું પાછો આવું ત્યારે ઊઠજે.` એમ કહી દક્ષિણમાં ચાલ્યા ગયા હતા. આમ તે સદા નમેલો જ રહ્યો અને આ વાત પરથી અંત વિનાનો વાયદો અથવા જૂઠું વચન અગસ્ત્યના વાયદા તરીકે ઓળખાય છે. વાયદા નહિ પાળનાર પુરુષ ને કટાક્ષમાં અગસ્ત્યાચાર્ય કહેવામાં આવે છે. વિંધ્ય ઓળંગવાનું શક્ય બનવાથી ભારતીય ઉપખંડમાં ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે વહેવાર સ્થપાયો હતો. ભારતીય ઉપખંડ ઉપરાંત તેમણે સાગરપાર પણ હિંદુસંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો. આજે પણ પૂર્વના ટાપુઓ જાવા, સુમાત્રા, સારાવાક અને બાલીમાં ભારતીય સંસ્કૃતિના અંશો જોવા મળે છે. આ સંસ્કૃતિના જનક અગસ્ત્ય મુનિ હતા. કંબોડિયામાં આજે પણ દર્શનીય વિષ્ણુભગવાનનું મંદિર જોવા મળે છે. જેને યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે સ્થાન આપ્યું છે.
4 લોપામુદ્રાએક વાર અગસ્ત્ય મુનિએ સ્વપ્નમાં પોતાના પિતૃઓને એક ખાડામાં ઊંધે માથે લટકતા જોયા. તેમણે પિતૃઓને આનુ કારણ પુછ્યું તો તેમણે કહ્યું કે તું દીકરો મેળવ તો અમારો છૂટકો થાય. ત્રિલોકમાં તેમને લાયક સ્ત્રિ ન મળતા તેમણે જાતે જ જુદા-જુદા પ્રાણીઓમાંથી સુંદર શરીરના ભાગો લઈ એક મનોહર કન્યા બનાવી અને છાની રીતે તેને વિદર્ભ રાજાના મહેલમાં મૂકી આવ્યા અને તેને મોટી થઈ ગયા પછી પરણ્યા. તેનું નામલોપામુદ્રા રાખ્યું, કેમકે સંસ્કૃતમાં લોપ ધાતુનો અર્થ નાશ પામવું થાય છે અને હરણ વગેરે પ્રાણીઓએ પોતાની આંખો વગેરે સુંદર ભાગો આ કન્યા માટે ગુમાવ્યા હતા. આ ઉપરાંત તેને કૌશીતકી અને વરપ્રદા પણ કહે છે. તેના થકી સમય જતા દૃઢાસ્ય અને દૃઢસ્યુ નામના બે દીકરા થયા.
5 રામચંદ્રશ્રીરામજી જ્યારે સીતાજીની ખોળ કરતાં-કરતાં ત્યાં આવ્યા ત્યારે અગત્સ્ય ઋષિએ તેમને થોડા દિવસ તેમના આશ્રમમાં જ પ્રેમ થી રોક્યા. વળી તેમણે ભગવાનને `વિરજા` નામની શૈવદીક્ષા આપી જેમા એમાં આખે શરીરે ભસ્મ ચોળી ભસ્મ ઉપર સૂઈ રહેવું, રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવમંત્ર જપવાનો હોય છે. તેમની પાસે અનેક અમોઘ અને અજોડ શસ્ત્રાસ્ત્ર હતા તે ભગવાન રામને વિદાય થતી વેળા સોપ્યા.
6 નહુષ રાજાશાપિત ઇંદ્રએ ૧૦૦૦ વર્ષ માટે ગાદી છોડવી પડી અને તેથી દેવોએ તેમને થોડો વખત ઇંદ્રની ગાદી સંભાળવા બોલાવેલા. તે વેળા તેણે આળસુ થઈ સાત ઋષિઓ પાસે પાલખી ઉપડાવેલી ને ઋષિઓને ચાલતાં વાર લાગે ત્યારે પાલખીમાંથી `સર્પ, સર્પ` એટલે જલદી ચાલો, જલદી ચાલો એમ તે બોલતો. આ સાંભળી અગસ્ત્યે તેને શાપ આપ્યો કે તું `સર્પ` થઈ પૃથ્વી પર પડ.
7 રચના અને શોધખોળ
અનુક્રમણિકા :
- ૧ જન્મ
- ૨ સાગર પાન
- ૩ અગસ્ત્યના વાયદા
- ૪ લોપામુદ્રા
- ૫ રામચંદ્ર
- ૬ નહુષ રાજા
- ૭ રચના અને શોધખોળ
- ૮ અગસ્ત્યાશ્રમ
2 સાગર પાનઅસુરો અને ખાસ કરી કાળકેય નામનો અસુર સમુદ્રમાં સંતાઈ પ્રજાને પીડા કરતો. ઇન્દ્રએ એમ ધાર્યું કે જો સમુદ્રને શોષી લેવામાં આવે તો અસુરો નો સંહાર થઇ શકે આથી ઇન્દ્રએ અગ્નિ અને વાયુને સમુદ્રનું પાની શોષી લેવાની આજ્ઞા કરી. પરંતુ તેઓ એ ત´´ઇંદ્રની આજ્ઞા માની નહી આથી ઇન્દ્રએ બન્નેને શાપ આપ્યો કે તમે મનુષ્યયોનિમાં જન્મશો. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અગ્નિ અને વાયુ બન્નેને મિત્રાવરુણદ્વારા એકજ દેહમાં મહર્ષિ અગસ્ત્ય રુપે જન્મ મળ્યો. આ માટે તેઓ મૈત્રાવરુણિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3 અગસ્ત્યના વાયદાએમની સાથે વિંધ્ય પર્વતની પણ કથા વણાયેલી છે. આ કથા મુજબ વિંધ્યાચળ પર્વત વધતો હતો અને સૂર્ય નો માર્ગ રોકતો હતો. તે પર્વત અગસ્ત્યનો શિષ્ય હતો, તેથી દેવ અગસ્ત્ય પાસે ગયા. તેમની પ્રાર્થનાથી અગસ્ત્ય ઋષિ વિંધ્યાચળ પાસે આવ્યા. વિંધ્યાચળ તેમને જોઇ દંડવત્ પ્રણામ કીધા, ત્યારે મુનિએ, "હું પાછો આવું ત્યાં સુધી ઊભો ના થઇશ" પછી કહ્યું કે `મારે દક્ષિણમાં કામ છે તો ત્યાં જઈ આવું; હું પાછો આવું ત્યારે ઊઠજે.` એમ કહી દક્ષિણમાં ચાલ્યા ગયા હતા. આમ તે સદા નમેલો જ રહ્યો અને આ વાત પરથી અંત વિનાનો વાયદો અથવા જૂઠું વચન અગસ્ત્યના વાયદા તરીકે ઓળખાય છે. વાયદા નહિ પાળનાર પુરુષ ને કટાક્ષમાં અગસ્ત્યાચાર્ય કહેવામાં આવે છે. વિંધ્ય ઓળંગવાનું શક્ય બનવાથી ભારતીય ઉપખંડમાં ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે વહેવાર સ્થપાયો હતો. ભારતીય ઉપખંડ ઉપરાંત તેમણે સાગરપાર પણ હિંદુસંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો. આજે પણ પૂર્વના ટાપુઓ જાવા, સુમાત્રા, સારાવાક અને બાલીમાં ભારતીય સંસ્કૃતિના અંશો જોવા મળે છે. આ સંસ્કૃતિના જનક અગસ્ત્ય મુનિ હતા. કંબોડિયામાં આજે પણ દર્શનીય વિષ્ણુભગવાનનું મંદિર જોવા મળે છે. જેને યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે સ્થાન આપ્યું છે.
4 લોપામુદ્રાએક વાર અગસ્ત્ય મુનિએ સ્વપ્નમાં પોતાના પિતૃઓને એક ખાડામાં ઊંધે માથે લટકતા જોયા. તેમણે પિતૃઓને આનુ કારણ પુછ્યું તો તેમણે કહ્યું કે તું દીકરો મેળવ તો અમારો છૂટકો થાય. ત્રિલોકમાં તેમને લાયક સ્ત્રિ ન મળતા તેમણે જાતે જ જુદા-જુદા પ્રાણીઓમાંથી સુંદર શરીરના ભાગો લઈ એક મનોહર કન્યા બનાવી અને છાની રીતે તેને વિદર્ભ રાજાના મહેલમાં મૂકી આવ્યા અને તેને મોટી થઈ ગયા પછી પરણ્યા. તેનું નામલોપામુદ્રા રાખ્યું, કેમકે સંસ્કૃતમાં લોપ ધાતુનો અર્થ નાશ પામવું થાય છે અને હરણ વગેરે પ્રાણીઓએ પોતાની આંખો વગેરે સુંદર ભાગો આ કન્યા માટે ગુમાવ્યા હતા. આ ઉપરાંત તેને કૌશીતકી અને વરપ્રદા પણ કહે છે. તેના થકી સમય જતા દૃઢાસ્ય અને દૃઢસ્યુ નામના બે દીકરા થયા.
5 રામચંદ્રશ્રીરામજી જ્યારે સીતાજીની ખોળ કરતાં-કરતાં ત્યાં આવ્યા ત્યારે અગત્સ્ય ઋષિએ તેમને થોડા દિવસ તેમના આશ્રમમાં જ પ્રેમ થી રોક્યા. વળી તેમણે ભગવાનને `વિરજા` નામની શૈવદીક્ષા આપી જેમા એમાં આખે શરીરે ભસ્મ ચોળી ભસ્મ ઉપર સૂઈ રહેવું, રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવમંત્ર જપવાનો હોય છે. તેમની પાસે અનેક અમોઘ અને અજોડ શસ્ત્રાસ્ત્ર હતા તે ભગવાન રામને વિદાય થતી વેળા સોપ્યા.
6 નહુષ રાજાશાપિત ઇંદ્રએ ૧૦૦૦ વર્ષ માટે ગાદી છોડવી પડી અને તેથી દેવોએ તેમને થોડો વખત ઇંદ્રની ગાદી સંભાળવા બોલાવેલા. તે વેળા તેણે આળસુ થઈ સાત ઋષિઓ પાસે પાલખી ઉપડાવેલી ને ઋષિઓને ચાલતાં વાર લાગે ત્યારે પાલખીમાંથી `સર્પ, સર્પ` એટલે જલદી ચાલો, જલદી ચાલો એમ તે બોલતો. આ સાંભળી અગસ્ત્યે તેને શાપ આપ્યો કે તું `સર્પ` થઈ પૃથ્વી પર પડ.
7 રચના અને શોધખોળ
- દક્ષિણમાં રહી તેમણે દ્રાવિડી ભાષામાં ઘણા ગ્રંથો લક્યા છે અને સઘળી પ્રાકૃત ભાષાનાં વ્યાકરણ પણ તેમણે રચ્યાં હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત દંતકથા પ્રમાણે તેમણે તમીળ ભાષાની રચના કરી છે. તામિલ સાહિત્યમાં મોટો ફાળો આપ્યા ઉપરાંત તેમણે હિંદુ ધર્મ અને સાહિત્યનો પ્રચાર દક્ષિણ હિંદમાં કર્યો હતો.
- મહાભારતના શાંતિપર્વ માંહેની અગસ્ત્ય મુનિએ ગાયેલી વિદ્યા અગસ્ત્યગીતા તરીકે ઓળખાય છે.
- સ્થાપત્ય ઉપર પ્રમાણભૂત, અગસ્ત્ય ઋષિએ લખેલો ગ્રંથ અગસ્ત્યકલાધિકાર બહુ પ્રચલિત છે અને વિશ્વકર્માએ તેના ગ્રંથ ઉપરથી આધાર લીધેલા છે. જોકે હાલ તે અપૂર્ણ સ્થિતિમાં મળેલ છે તથા તેટલો ભાગ માનસાર-શિલ્પશાસ્ત્રને મળતો આવે છે.
- નૌકાશાસ્ત્ર બનાવી હોડીની પહેલવહેલી શોધ તેમણે કરી હતી એમ મનાય છે. તેમણે દેશેદેશ મુસાફરી કરી ઘણા દેશ શોધી કાઢ્યા હતા.
- અગસ્ત્યમતએ અગસ્ત્ય મુનિએ સંસ્કૃતમાં રચેલું રત્નશાસ્ત્ર છે જેમાં રત્નની ઉત્પત્તિ તથા તેનાં લક્ષણ, ગુણ અને પરીક્ષાનું વર્ણન છે.
- અગસ્ત્યસંહિતા એ વિષ્ણુ પૂજન કરવાની રીતિ દર્શાવતું શાસ્ત્ર છે જેની રચના અગસ્ત્ય મુનિએ કરેલી.
- આદિત્યહ્રદયમ સ્તોત્ર તેમણે ભગવાન રામને રાવણ સામે યુધ્ધ કરતા પહેલા આપ્યું હતું.
- તેમણે શ્રીલલિતાસહસ્ત્ર સ્તોત્ર ની રચના કરી હતી.
- ઋષિ તંત્રશાસ્ત્રના આચાર્ય હતા પણ હતા અને તેમાં ઊંડુ જ્ઞાન ધરાવતા.
- વળી તેઓ, ઉત્તમ તત્ત્વવેત્તા હતા
- તેમણે બ્રહ્મપુરાણ અને વૈદવિદ્યા ઉપર ઘણું લખેલું છે.
- ધનુર્વિદ્યામાં પણ તેઓ પારંગત હતા અને હમેશ ધનુષ્ય સાથે રાખી ફરતા.
અગ્નિવેશ
ભારતીય ઉપખંડના આયુર્વેદ શાખાના મહાગ્રંથ ચરક સંહિતાના ગ્રંથકર્તા, અગ્નિ પુત્ર અગ્નિવેશ વૈદકશાસ્ત્રના પરમ જ્ઞાની ઋષિ હતા.
અગ્નિવેશ્ય
અગસ્ત્ય ઋષિના એ નામનો એક શિષ્ય અને દ્રોણાચાર્યના ગુરુ અગ્નિવેશ્ય પરમ તેજસ્વિ ઋષિ હતા. દ્રોણાચાર્ય તથા દ્રુપદએ તેમની પાસેથી ધનુર્વિદ્યા શીખી હતી. અગ્નિવેશ્ય પાસેથી દ્રોણાચાર્યને બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ મળ્યું હતું. પાંડવો જ્યારે દ્વૈતવનમાં રહેતા હતા ત્યારે અગ્નિવેશ્ય કંઈ કાળ સુધી તેમની સાથે હતા.
અથર્વ ઋષિ
બ્રહ્માજીના મોઢામાંથી જન્મેલ પુત્ર, પ્રજાપતિ અથર્વ સ્વર્ગમાંથી અગ્નિને સૌ પ્રથમ પૃથ્વી પર લાવનાર ઋષિ હતા. બ્રહ્માજીએ તેમને બ્રહ્મવિદ્યા શીખવી હતી. અથર્વવેદ તેમણે રચ્યાનું કહેવાય છે. કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો.
આરુણિ
O અરુણિ ઋષિના પુત્ર અને મહર્ષિ આયોદધૌમ્ય ના આત્મજ્ઞાની શિષ્ય આરુણિ ઋષિ ઉદ્દાલક નામે પણ ઓળખાતા. તેમને શ્વેતકેતુ અને નચિકેતા એમ બે દીકરા અને સુજાતા નામે એક દીકરી હતી.
O ગુરુની આજ્ઞાવર્ષાઋતુ ચાલતી હતી ત્યારે ગુરુએ આજ્ઞા આપી કે : ‘પ્રિય આરુણિ ! તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.’. ગુરુની આજ્ઞા પ્રમાણે ખેતરમાં પાણી અટકાવવા તેમણે માટીની પાળ બાંધી પરંતુ પાણીનો પ્રવાહ તીવ્ર હોવાથી પાળ તુટી જતી હતી. અંતે તેઓ પોતે જ આડા સૂતા અને થોડા સમય બાદ જયારે તેઓ આશ્રમમાં પરત ફર્યા નહીં ત્યારે તેમને શોધવા સ્વયં ધૌમ્ય ઋષિ નિકળ્યા. પોતાના શિષ્યની આવી ગુરુભક્તિ જોઈ મહર્ષિનું હૃદય ભરાઈ આવ્યું અને પાસે બોલાવી કહ્યું, ``તું પાળ દારીને ( તોડીને ) ઊઠયો એટલે તારૂં નામ ઉદ્દાલક પાડું છું. તું સર્વશાસ્ત્રવિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે.``
O ગુરુની આજ્ઞાવર્ષાઋતુ ચાલતી હતી ત્યારે ગુરુએ આજ્ઞા આપી કે : ‘પ્રિય આરુણિ ! તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.’. ગુરુની આજ્ઞા પ્રમાણે ખેતરમાં પાણી અટકાવવા તેમણે માટીની પાળ બાંધી પરંતુ પાણીનો પ્રવાહ તીવ્ર હોવાથી પાળ તુટી જતી હતી. અંતે તેઓ પોતે જ આડા સૂતા અને થોડા સમય બાદ જયારે તેઓ આશ્રમમાં પરત ફર્યા નહીં ત્યારે તેમને શોધવા સ્વયં ધૌમ્ય ઋષિ નિકળ્યા. પોતાના શિષ્યની આવી ગુરુભક્તિ જોઈ મહર્ષિનું હૃદય ભરાઈ આવ્યું અને પાસે બોલાવી કહ્યું, ``તું પાળ દારીને ( તોડીને ) ઊઠયો એટલે તારૂં નામ ઉદ્દાલક પાડું છું. તું સર્વશાસ્ત્રવિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે.``
ઋચીક
ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના પુરાણોમાં વર્ણવ્યા અનુસાર ઔર્વ ઋષિના પુત્ર અને જમદગ્નિના પિતા ઋચીક મહાન તપસ્વી ઋષિ હતા.
ઋત્ન
બ્રહ્મ માનસ પુત્ર ઋષિ ઋત્ન અથવા ક્રતુ, કર્દમ ઋષિનીકન્યા ક્રિયા સાથે પરણ્યા હતા. તેમને વાલખિલ્ય નામના સાઠ હજાર પુત્ર હતા.
કણ્વ
ભારતીય ઉપખંડમાં પુરાણ કાળમાં કણ્વઋષિ (Sanskrit: कण्व káṇva) નામના એક મહાન ઋષિ થઇ ગયા. તેઓ એ હિંદુ ધર્મના મહત્વ ધરાવતા ચાર વેદ પૈકીના ઋગવેદની ઘણી ઋચાઓનું સર્જન કર્યું હતું.
કપિલ
વિષ્ણુ ભગવાનના પાંચમાં અવતાર, કર્દમ ઋષિ અને દેવહૂતિના પુત્ર, સાંખ્યશાસ્ત્રના કર્તા મહામુનિ કપિલનો જન્મ પુષ્કર પાસે થયો હતો. સિધ્ધ નામથી તેમની દેવમાં ગણના થાય છે. ઉત્તરમાં ગંગાસાગર પાસે આવતાં સમુદ્રે તેમની પૂજા કરી બેસવાને આસન આપ્યું. અહીં બેસી તેમણે યોગાભ્યાસ કર્યો. આજે પણ ગંગારાગર નામે કલકત્તાની પાસે એ મુનિનો આશ્રમ છે.
અનુક્રમણિકા :
2 મહાભારતમાં
અનુક્રમણિકા :
- ૧ સગર રાજા
- ૨ મહાભારતમાં
- ૩ ભગવત પુરાણમાં
1 સગર રાજાએકવાર જ્યારે સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યારે ઇંદ્ર રાજાએ યજ્ઞનો ઘોડો ચોરી લાવી સમાધિમાં બેઠેલા કપિલ મુનિની પાછળ બાંધી દીધો હતો. ત્યારબાદ ઘોડો શોધતા શોધતા સગર રાજાના સાંઠ હજાર પુત્રો અહીં આવી ચડ્યા. તેઓએ ચોર માનીને સમાધિસ્થ કપિલ મુનિને માર માર્યો. સમાધિ ઊતરતાં સગરના બધા પુત્રો ઋષિના ક્રોધગ્નિમાં બળી ભસ્મ થયા હતા.
2 મહાભારતમાં
- "Kapila said, "Acts only cleanse the body. Knowledge, however, is the highest end (for which one strives). 5 When all faults of the heart are cured (by acts), and when the felicity of Brahma becomes established in knowledge, benevolence, forgiveness, tranquillity, compassion, truthfulness, and candour, abstention from injury, absence of pride, modesty, renunciation, and abstention from work are attained. These constitute the path that lead to Brahma. By those one attains to what is the Highest." (Book 12: Santi Parva: Mokshadharma Parva: Section CCLXX, p. 270-271).
- "Bhishma said (to Yudhisthira), 'Listen, O slayer of foes! The Sankhyas or followers of Kapila, who are conversant with all paths and endued with wisdom, say that there are five faults, O puissant one, in the human body. They are Desire and Wrath and Fear and Sleep and Breath. These faults are seen in the bodies of all embodied creatures. Those that are endued with wisdom cut the root of wrath with the aid of Forgiveness. Desire is cut off by casting off all purposes. By cultivation of the quality of Goodness (Sattwa) sleep is conquered, and Fear is conquered by cultivating Heedfulness. Breath is conquered by abstemiousness of diet. (Book 12: Santi Parva: Part III, Section CCCII.) [6]
- "My appearance in this world is especially to explain the philosophy of Sankhya, which is highly esteemed for self-realization by those desiring freedom from the entanglement of unnecessary material desires. This path of self-realization, which is difficult to understand, has now been lost in the course of time. Please know that I have assumed this body of Kapila to introduce and explain this philosophy to human society again." (3.24.36-37)
- "When one is completely cleansed of the impurities of lust and greed produced from the false identification of the body as "I" and bodily possessions as "mine," one's mind becomes purified. In that pure state he transcends the stage of so-called material happiness and distress."(3.25.16)
કર્દમ
સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા બ્રહ્મમાનસ પુત્ર, પ્રજાપતિ કર્દમ ઋષિ ના વિવાહ સ્વયંભૂ મનુની દેવહૂતી નામની કન્યા સાથે થયા હતા. આથી તેને નવ કન્યા અને એક પુત્ર કપિલદેવ નામે થયાં. એ નવ કન્યાઓ મહર્ષિઓને પરણાવી હતી. જેની યાદી નીચે મુજબ છે.
કન્યા ઋષિ
૧ કલા મરીચિ
૨ અનસૂયા અત્રિ
3 શ્રદ્ધા અંગિરા
૪ હવિર્ભુવા પુલસ્ત્ય
૫ ગતિ પુલહાસ
૬ ક્રિયા ઋત્ન
૭ ખ્યાતિ ભૃગુ
૮ અરુંધતી વસિષ્ઠ
૯ શાંતિ અથર્વણ
કન્યા ઋષિ
૧ કલા મરીચિ
૨ અનસૂયા અત્રિ
3 શ્રદ્ધા અંગિરા
૪ હવિર્ભુવા પુલસ્ત્ય
૫ ગતિ પુલહાસ
૬ ક્રિયા ઋત્ન
૭ ખ્યાતિ ભૃગુ
૮ અરુંધતી વસિષ્ઠ
૯ શાંતિ અથર્વણ
કશ્યપ
સપ્તર્ષિમાના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ મનાતા, સ્મૃતિગ્રંથોના રચેયિતા, પરશુરામ અને રામચંદ્રજીના ગુરુ એવા મહાન કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હતા. તેમને અરિષ્ટનેમી, મરીચિનો પુત્ર હોવાથીમારીચ અને પ્રાણીસૃષ્ટિનો ઉત્પાદક હોઇ પ્રજાપતિ પણ કહે છે. તેઓ વિવસ્તના પણ પિતા હતા. બીજી પણ ઘણી સ્ત્રીઓ ઉપરાંત પ્રજાવૃદ્ધિ માટે, દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ, દનુ, દનાયુ, કાલા, કપિલા, ક્રોધા, પ્રાધા, ઇલા, વનિતા, સિંહિકા, મુનિ અને કદ્રુ એ તેર કન્યાને કશ્યપ પરણ્યા હતા. આ બધી સ્ત્રીઓમાં તેમને અદિતિ ઘણી પ્રિય હતી અને અદિતિથી તેમને બાર આદિત્ય અને ઇંદ્ર વગેરે દેવતાઓ થયા. અળી, દિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. આમ તેમના સંતાનો માં દેવ, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી ઇત્યાદિ પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે. ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધાર્યો હતો.
O ગોત્રકશ્યપ ગોત્ર બહુ પ્રચલિત છે અને આજે પણ જ્યારે કોઇ મનુષ્યને પોતાના ગોત્રની જાણ ન હોય તો પુરોહિત કશ્યપ ગોત્ર નું ઉચ્ચારણ કરે છે.
O કશ્મીરસુર અને અસુરના મૂળ પુરુષ કશ્યપ મુનિનો આશ્રમ મેરુ પર્વતના શિખર ઉપર (શ્રીનગરથી ત્રણ માઇલ) પર હતો. વળી કશ્મીર નામ તેના નામ ઉપરથી પડ્યું લાગે છે.
O ગોત્રકશ્યપ ગોત્ર બહુ પ્રચલિત છે અને આજે પણ જ્યારે કોઇ મનુષ્યને પોતાના ગોત્રની જાણ ન હોય તો પુરોહિત કશ્યપ ગોત્ર નું ઉચ્ચારણ કરે છે.
O કશ્મીરસુર અને અસુરના મૂળ પુરુષ કશ્યપ મુનિનો આશ્રમ મેરુ પર્વતના શિખર ઉપર (શ્રીનગરથી ત્રણ માઇલ) પર હતો. વળી કશ્મીર નામ તેના નામ ઉપરથી પડ્યું લાગે છે.
ગર્ગ
ગર્ગ સંહિતાના રચયિતા અને પૈરાણિક કાળના મહર્ષિઓ પૈકીના એક એવા ગર્ગ મુનિ, ભારદ્વાજ ઋષિ તથા સુશિલા દેવીના પુત્ર હતા. તેઓ નંદ પરિવારના કુળ પુરોહિત પણ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાડવાનો શ્રેય તેમને જાય છે.
તેમના જ કુળમાં સ્ત્રી ઋષિ ગાર્ગીનો જન્મ થયો હતો.
તેમના જ કુળમાં સ્ત્રી ઋષિ ગાર્ગીનો જન્મ થયો હતો.
ગાર્ગી
ગાર્ગી વૈદિક કળાની એક મહા વિદુષી અને વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી હતા. તેમના લગ્ન યાજ્ઞવલ્ક્ય ઋષિની સાથે થયા હતા. તે સમર્થ તત્ત્વજ્ઞાની હતા. તેઓ બ્રહ્મવિદોની સભાઓમાં એ વારંવાર જતા અને ઋષિઓ સાથે વાદવિવાદ કરતા. એક વાર જનક રાજાએ દરેક શીંગડે દશ સોનામહોર બાંધેલી એવી હજાર ગાય પોતાની યજ્ઞસભામાં હાજર કરી. ત્યાં બેઠેલા સર્વોત્તમ બ્રહ્મજ્ઞને તે લઈ જવા ફરમાવ્યું, પણ કોઇની હિંમત ચાલી નહિ. એટલે યાજ્ઞવલ્ક્યે તે ગાયો પોતાના આશ્રમમાં પહોંચાડી દીધી. બીજા બ્રાહ્મણોએ એમાં વાંધો લીધો. ગાર્ગીએ તેને બ્રહ્મજ્ઞાનના ઘણા અઘરા પ્રશ્નો પૂછયા અને તે સઘળાના યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યા. એથી સંતુષ્ટ થઈ ગાર્ગીએ તેને સર્વોત્તમ બ્રહ્મજ્ઞ તરીકે જાહેર કર્યા અને બધા બ્રાહ્મણોએ તેનો મત કબૂલ રાખ્યો.
ગૌતમ
ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો. તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.
અનુક્રમણિકા :
2 અહલ્યા નો ઉદ્ધારપત્નીવિયોગથી ઉદાસ થઈ તે હિમાલય તરફ ગયા ને પત્નીનો ઉદ્ધાર થતાં સુધી નિરંતર તપશ્ર્ચર્યા જ કર્યા કરી. જ્યારે ભગવાન રામચંદ્રની કૃપાથી અહલ્યાનો ઉદ્ધાર થયો ત્યારે તેમને મળી આનંદ પામ્યા હતા. ગૌમતનો આશ્રમ પ્રથમ પ્રયાગ પાસે હતો, પછી મિથિલાના અરણ્યમાં પછી હિમાલયમાં ને પછી પત્નીને પામ્યા પછી વરુણકાનનમાં આવી ત્યાં આશ્રમ બાંધી રહ્યા હતા. ત્યારથી એ આશ્રમ ગૌતમાશ્રમ નામથી પ્રસિદ્ધ છે.
3 સંતાન અને શિષ્યતેમની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા, તેમાં કનાયન અને નિબાળી એ બે મુખ્ય શિષ્ય હતા. ગૌતમ ઋષિને શતાનંદ નામે પુત્ર થયો, તે વિદેહવંશી જનકના પુરોહિત થયા. તે પુરાણીના નામથી પણ પ્રસિદ્ધ છે. એના પછી અંજની નામે પુત્રી થઈ, જે હનુમાનજીની માતા થાય. બીજો પુત્ર ચિરકારી નામનો હતો. તે ઋષિમંડળમાં પ્રસિદ્ધ થયેલ છે.
4 ગ્રંથોપ્રત્યેક મન્વંતરના દ્વાપરયુગમાં પુરાણોના વક્તા વ્યાસો થયેલા છે. આજ સુધી ૨૮ વ્યાસ થયા, તેમાં ગૌમત ૨૦ મા વ્યાસ ગણાય છે. એણે રચેલી સ્મૃતિને ગૌતમ સ્મૃતિ કહે છે. તેમ જ ન્યાયશાસ્ત્રદિ ગ્રંથો પણ તેમણે રચ્યા છે. ન્યાયશાસ્ત્રને ન્યાયદર્શન અથવા ગૌતમદર્શન પણ કહે છે. તે ન્યાયશાસ્ત્ર સર્વમાન્ય છે. ન્યાયસૂત્ર ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે. તેના બીજા પણ ઘણા ગ્રંથો છે.
5 તીર્થઆ મહાત્માના તપના પ્રભાવથી ગોદાવરી ગૌતમગંગા કહેવાય છે. ત્યાં કારતક માસમાં સિંહના બૃહસ્પતિ આવે ત્યારે મોટી યાત્રા ભરાય છે. આ ઋષિએ નિમિ રાજાનો એક હજાર વર્ષનો યજ્ઞ કરાવ્યો હતો. ગૌતમાશ્રમમાં અહલ્યાહ્દ નામનું તીર્થ છે. ગૌતમાશ્રમ પાસે આજે ભિન્નમાળ નામનું નગર છે. એ પ્રાચીન શ્રીમાળ નગર નામથી પ્રસિદ્ધ હતું. સઘળા શ્રીમાળી બ્રાહ્મણ, વાણિયા કે સોની એ શ્રીમાળ નગરના મૂળ વતની છે. પાછળથી
6 પૌરાણિક કથાગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય સંબંધી આંગિરસ સાથે અને માબાપના ઋણમાથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે સંવાદ થયો હતો. તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય. એક વખત પંદર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ. આથી દુકાળ પડતાં સંખ્યાબંધ માણસો મરવા લાગ્યાં. ભૂખથી પીડાતાં માણસો પશુઓને, બાળકોને અને મુડદાંઓને પણ ખાતાં. આ વખતે બ્રાહ્મઓએ વિચાર કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, આપણને તે મદદ કરશે. વળી તેમના આશ્રમમાં સુકાળ છે એમ સંભળાય છે. આમ વિચાર કરીને બ્રાહ્મણો અગ્નિહોત્ર, કુટુંબ, ગાયો અને દાસદાસીઓને લઈ ગૌતમના આશ્રમમાં ગયા. આ બધા બ્રાહ્મણોને આવતા જોઈ ગૌતમે તેઓને પ્રણામ કર્યા અને તેમને અભય આપ્યું. ગૌતમે પછી ગાયત્રીની પ્રાર્થના કરતાં ગાયત્રી દેવીએ ગૌતમને પ્રત્યક્ષ દર્શન દઈને એક પૂર્ણપાત્ર આપ્યું. તે પાત્રમાંથી અન્ન, ખડ, વસ્ત્ર, યજ્ઞના સાધનરૂપ પદાર્થો વગેરે ઢગલાબંધ વસ્તુઓ અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પણ નીકળ્યાં. ગૌતમે બધા બ્રાહ્મણોને બોલાવી આ વહેંચી આપ્યું. બ્રાહ્મણો ગૌતમના વખાણ કરવા લાગ્યા. આ પ્રમાણે ગૌતમે બાર વર્ષ સુધી બ્રાહ્મણોનું પાલન કર્યું. તેમણે એ સ્થળમાં ગાયત્રીનું ઉત્તમ સ્થાન કર્યું હતું, ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણો પુરશ્ર્ચરણો કરતા. ગાયત્રી દેવી પણ ત્યાં સવારે બાળા, બપોરે યુવાન અને સાયંકાળે વૃદ્ધારૂપે દર્શન આપતાં. એક વખતે ઇંદ્ર સ્વર્ગમાં મુનિઓના પોષણ સંબંધી વાતો કરતાં ગૌતમની સર્વોત્તમ કીર્તિ ગાઈ. તે સાંભળી નારદ ગૌતમ ઋષિના આશ્રમે તેમનાં દર્શન કરવા આવ્યા અને ઇંદ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. પછી આશ્રમ જોઈ ગાયત્રીનાં દર્શન કરી ત્યાંથી વિદાય થયા. આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગૌતમની કીર્તિ સાંભળી. આથી તેમને દ્વેષ આવ્યો અને તેમણે વિચાર કર્યો કે, દુકાળ માટે અને સુભિક્ષ થાય ત્યારે આપણે ગૌતમની કીર્તિ સર્વથા ન રહે તેમ કરવું. કાળે કરીને વૃષ્ટિ થઈ અને સઘળા દેશોમાં સુભિક્ષ થયો. એ વખતે બ્રાહ્મઓએ એક ઘરડી અને તરત મરી જાય એવી ગાય બનાવી. ગૌમત મુનિ યજ્ઞ કરતા હતા તે વખતે ગાય અગ્નિશાળામાં જતાં ગૌતમે હું હું એમ કહી એને અટકાવી. પેલી ગાય ત્યાં જ પડી મરી ગઇ. બ્રાહ્મણોએ કોલાહલ મચાવ્યો કે ગૌતમે ગાય મારી. ગૌતમે યજ્ઞ કરી રહ્યા પછી નેત્ર મીંચીને જોતાં બ્રાહ્મણોનું આ સઘળું કપટ જાણ્યું. તેમને ઘણો ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણોને શાપ આપ્યો. આ શાપથી બ્રાહ્મણો પોતાની વિદ્યા ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. તેઓ ગૌતમને શરણે જઈ ક્ષમા માગવા લાગ્યા. ગૌતમે તેમને ગાયત્રી દેવીનું સેવન કરવાનું કહ્યું. વળી તેમણે શાપનો અનુગ્રહ કર્યો કે, કળિયુગમાં તમે નકરમાંથી નીકળી પુનર્જન્મ લેશો. શિવપુરાણ પ્રમાણે ગૌતમના આશ્રમમાં રહેતા બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માગ્યું કે, તમે ગાય બની ગૌતમને માથે ગૌહત્યા દોષ આવે તેમ મરી જાઓ. ઘણી આનાકાની કર્યા બાદ વચને બંધાયેલા ગણપતિ ગાય બન્યા અને ગૌતમે બ્રાહ્મણને ખવરાવવા યવ, નીવાર વગેરે પવિત્ર ધાન વાવ્યાં હતાં ત્યાં પેઠા. ગૌમત સંધ્યા કરતા હતા. તેમણે ઘાસના તણખલાથી ગાય હાંકતાં ગાય પડીને મરી ગઈ. કૃતધ્ની બ્રાહ્મણોએ ગૌતમને અપવિત્ર ઠેરવી આશ્રમમાંથી જતા રહેવાનું કહ્યું. છેવટેશિવજીએ દર્શન આપી ગૌતમ પવિત્ર છે એમ કહ્યું.
અનુક્રમણિકા :
- ૧ અહલ્યા ને શાપ
- ૨ અહલ્યા નો ઉદ્ધાર
- ૩ સંતાન અને શિષ્ય
- ૪ ગ્રંથો
- ૫ તીર્થ
- ૬ પૌરાણિક કથા
2 અહલ્યા નો ઉદ્ધારપત્નીવિયોગથી ઉદાસ થઈ તે હિમાલય તરફ ગયા ને પત્નીનો ઉદ્ધાર થતાં સુધી નિરંતર તપશ્ર્ચર્યા જ કર્યા કરી. જ્યારે ભગવાન રામચંદ્રની કૃપાથી અહલ્યાનો ઉદ્ધાર થયો ત્યારે તેમને મળી આનંદ પામ્યા હતા. ગૌમતનો આશ્રમ પ્રથમ પ્રયાગ પાસે હતો, પછી મિથિલાના અરણ્યમાં પછી હિમાલયમાં ને પછી પત્નીને પામ્યા પછી વરુણકાનનમાં આવી ત્યાં આશ્રમ બાંધી રહ્યા હતા. ત્યારથી એ આશ્રમ ગૌતમાશ્રમ નામથી પ્રસિદ્ધ છે.
3 સંતાન અને શિષ્યતેમની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા, તેમાં કનાયન અને નિબાળી એ બે મુખ્ય શિષ્ય હતા. ગૌતમ ઋષિને શતાનંદ નામે પુત્ર થયો, તે વિદેહવંશી જનકના પુરોહિત થયા. તે પુરાણીના નામથી પણ પ્રસિદ્ધ છે. એના પછી અંજની નામે પુત્રી થઈ, જે હનુમાનજીની માતા થાય. બીજો પુત્ર ચિરકારી નામનો હતો. તે ઋષિમંડળમાં પ્રસિદ્ધ થયેલ છે.
4 ગ્રંથોપ્રત્યેક મન્વંતરના દ્વાપરયુગમાં પુરાણોના વક્તા વ્યાસો થયેલા છે. આજ સુધી ૨૮ વ્યાસ થયા, તેમાં ગૌમત ૨૦ મા વ્યાસ ગણાય છે. એણે રચેલી સ્મૃતિને ગૌતમ સ્મૃતિ કહે છે. તેમ જ ન્યાયશાસ્ત્રદિ ગ્રંથો પણ તેમણે રચ્યા છે. ન્યાયશાસ્ત્રને ન્યાયદર્શન અથવા ગૌતમદર્શન પણ કહે છે. તે ન્યાયશાસ્ત્ર સર્વમાન્ય છે. ન્યાયસૂત્ર ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે. તેના બીજા પણ ઘણા ગ્રંથો છે.
5 તીર્થઆ મહાત્માના તપના પ્રભાવથી ગોદાવરી ગૌતમગંગા કહેવાય છે. ત્યાં કારતક માસમાં સિંહના બૃહસ્પતિ આવે ત્યારે મોટી યાત્રા ભરાય છે. આ ઋષિએ નિમિ રાજાનો એક હજાર વર્ષનો યજ્ઞ કરાવ્યો હતો. ગૌતમાશ્રમમાં અહલ્યાહ્દ નામનું તીર્થ છે. ગૌતમાશ્રમ પાસે આજે ભિન્નમાળ નામનું નગર છે. એ પ્રાચીન શ્રીમાળ નગર નામથી પ્રસિદ્ધ હતું. સઘળા શ્રીમાળી બ્રાહ્મણ, વાણિયા કે સોની એ શ્રીમાળ નગરના મૂળ વતની છે. પાછળથી
6 પૌરાણિક કથાગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય સંબંધી આંગિરસ સાથે અને માબાપના ઋણમાથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે સંવાદ થયો હતો. તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય. એક વખત પંદર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ. આથી દુકાળ પડતાં સંખ્યાબંધ માણસો મરવા લાગ્યાં. ભૂખથી પીડાતાં માણસો પશુઓને, બાળકોને અને મુડદાંઓને પણ ખાતાં. આ વખતે બ્રાહ્મઓએ વિચાર કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, આપણને તે મદદ કરશે. વળી તેમના આશ્રમમાં સુકાળ છે એમ સંભળાય છે. આમ વિચાર કરીને બ્રાહ્મણો અગ્નિહોત્ર, કુટુંબ, ગાયો અને દાસદાસીઓને લઈ ગૌતમના આશ્રમમાં ગયા. આ બધા બ્રાહ્મણોને આવતા જોઈ ગૌતમે તેઓને પ્રણામ કર્યા અને તેમને અભય આપ્યું. ગૌતમે પછી ગાયત્રીની પ્રાર્થના કરતાં ગાયત્રી દેવીએ ગૌતમને પ્રત્યક્ષ દર્શન દઈને એક પૂર્ણપાત્ર આપ્યું. તે પાત્રમાંથી અન્ન, ખડ, વસ્ત્ર, યજ્ઞના સાધનરૂપ પદાર્થો વગેરે ઢગલાબંધ વસ્તુઓ અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પણ નીકળ્યાં. ગૌતમે બધા બ્રાહ્મણોને બોલાવી આ વહેંચી આપ્યું. બ્રાહ્મણો ગૌતમના વખાણ કરવા લાગ્યા. આ પ્રમાણે ગૌતમે બાર વર્ષ સુધી બ્રાહ્મણોનું પાલન કર્યું. તેમણે એ સ્થળમાં ગાયત્રીનું ઉત્તમ સ્થાન કર્યું હતું, ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણો પુરશ્ર્ચરણો કરતા. ગાયત્રી દેવી પણ ત્યાં સવારે બાળા, બપોરે યુવાન અને સાયંકાળે વૃદ્ધારૂપે દર્શન આપતાં. એક વખતે ઇંદ્ર સ્વર્ગમાં મુનિઓના પોષણ સંબંધી વાતો કરતાં ગૌતમની સર્વોત્તમ કીર્તિ ગાઈ. તે સાંભળી નારદ ગૌતમ ઋષિના આશ્રમે તેમનાં દર્શન કરવા આવ્યા અને ઇંદ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. પછી આશ્રમ જોઈ ગાયત્રીનાં દર્શન કરી ત્યાંથી વિદાય થયા. આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગૌતમની કીર્તિ સાંભળી. આથી તેમને દ્વેષ આવ્યો અને તેમણે વિચાર કર્યો કે, દુકાળ માટે અને સુભિક્ષ થાય ત્યારે આપણે ગૌતમની કીર્તિ સર્વથા ન રહે તેમ કરવું. કાળે કરીને વૃષ્ટિ થઈ અને સઘળા દેશોમાં સુભિક્ષ થયો. એ વખતે બ્રાહ્મઓએ એક ઘરડી અને તરત મરી જાય એવી ગાય બનાવી. ગૌમત મુનિ યજ્ઞ કરતા હતા તે વખતે ગાય અગ્નિશાળામાં જતાં ગૌતમે હું હું એમ કહી એને અટકાવી. પેલી ગાય ત્યાં જ પડી મરી ગઇ. બ્રાહ્મણોએ કોલાહલ મચાવ્યો કે ગૌતમે ગાય મારી. ગૌતમે યજ્ઞ કરી રહ્યા પછી નેત્ર મીંચીને જોતાં બ્રાહ્મણોનું આ સઘળું કપટ જાણ્યું. તેમને ઘણો ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણોને શાપ આપ્યો. આ શાપથી બ્રાહ્મણો પોતાની વિદ્યા ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. તેઓ ગૌતમને શરણે જઈ ક્ષમા માગવા લાગ્યા. ગૌતમે તેમને ગાયત્રી દેવીનું સેવન કરવાનું કહ્યું. વળી તેમણે શાપનો અનુગ્રહ કર્યો કે, કળિયુગમાં તમે નકરમાંથી નીકળી પુનર્જન્મ લેશો. શિવપુરાણ પ્રમાણે ગૌતમના આશ્રમમાં રહેતા બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માગ્યું કે, તમે ગાય બની ગૌતમને માથે ગૌહત્યા દોષ આવે તેમ મરી જાઓ. ઘણી આનાકાની કર્યા બાદ વચને બંધાયેલા ગણપતિ ગાય બન્યા અને ગૌતમે બ્રાહ્મણને ખવરાવવા યવ, નીવાર વગેરે પવિત્ર ધાન વાવ્યાં હતાં ત્યાં પેઠા. ગૌમત સંધ્યા કરતા હતા. તેમણે ઘાસના તણખલાથી ગાય હાંકતાં ગાય પડીને મરી ગઈ. કૃતધ્ની બ્રાહ્મણોએ ગૌતમને અપવિત્ર ઠેરવી આશ્રમમાંથી જતા રહેવાનું કહ્યું. છેવટેશિવજીએ દર્શન આપી ગૌતમ પવિત્ર છે એમ કહ્યું.
ચ્યવન ઋષિ
ભારતીય ઉપખંડમાં પ્રાચીન અને મહત્વના એવા હિંદુ ધર્મના મહાકાવ્ય એવા મહાભારત ગ્રંથમાં વર્ણવ્યાનુસાર શુક્રાચાર્યના ભાઈ ચ્યવન ઋષિ, ભૃગુ ઋષિ અને પુલોમા દેવીના પુત્ર હતા. ચ્યવન ઋષિ વિશેષ કરીને આયુર્વેદના જ્ઞાતા હતા. તેમના નામ ઉપરથી આંબળાંમાંથી બનાવવામાં આવતા પ્રાશને 'ચ્યવનપ્રાશ' તરીકે ઓળખવામાં આવે છે.
જમદગ્નિ
જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણવસિષ્ઠના વિપક્ષી હતા.
અનુક્રમણિકા :
2 લગ્ન અને સંતાનતે રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા સાથે પરણ્યા હતા. તેને પાંચ પુત્ર થયા હતા, તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા. એક વાર રેણુકા સ્નાન કરવા નદીએ ગયા ત્યારે ચિત્રરથ ગાંધર્વ અને તેની રાણી જળક્રીડા કરતાં હતાં. તેમની ક્રીડા જોઈ રેણુકાને કામની અસર થઈ. સ્નાન કર્યા વગર તેને આવેલાં જોઈ ઋષિ ગુસ્સે થયા. એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતાનો શિરચ્છેદ કરવા કહ્યું. કોઈએ આજ્ઞા પાળી નહિ. તેને તેણે પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞા પાળી રેણુકાનું માથું પોતાના કુહાડાથી ઉડાડી મૂક્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વર માગવાનું કહેતાં તેણે પોતાની માતાને સજીવન કરવાનો અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરવાનો વર માગ્યો. જમદગ્નિએ રેણુકાને સજીવન કરી. તે પછી તેણે ક્રોધનો તદ્દન ત્યાગ કર્યો.
3 ક્રોધની પરીક્ષાએક સમયે ક્રોધદેવે ધાર્યું કે આણે તો મને નિશ્ચયાત્મક છોડ્યો કે કેમ તે જોઉં. પછી જમદગ્નિના આશ્રમમાં પિતૃતિથિ હતી ત્યારે એક સર્પરૂપ ધારણ કરીને પિતૃને માટે કરેલા દૂધપાકમાં પોતાનું ઝેર નાખી તેને બોટ્યો. પણ ઋષિને ક્રોધ ન આવતાં તેણે દૂધપાકને નિર્વિષ કર્યો. એક સમયે કાર્તવીર્યાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં આવ્યો. પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ સઘળાનું ઊંચા પ્રકારે આતિથ્ય કર્યું. આ જોઇને એણે બળાત્કારે કામધેનુ લઈ લીધી, તોપણ એને ક્રોધ આવ્યો નહિ. કાર્તવીર્યની પાસેથી પરશુરામે પોતે કામધેનુને છોડાવી આણી પાછો આશ્રમધર્મ ચાલુ કર્યો. પરશુરામે કાર્તવીર્યને માર્યો હતો. તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય એવો લાગ સાધીને જમદગ્નિને કાપી નાખ્યા. પરશુરામે એમને પુન: સજીવન કર્યા અને પૃથ્વી નિ:ક્ષત્રીય કરવાની પ્રતિજ્ઞા લીધી. વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.
અનુક્રમણિકા :
- ૧ જન્મ
- ૨ લગ્ન અને સંતાન
- ૩ ક્રોધની પરીક્ષા
2 લગ્ન અને સંતાનતે રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા સાથે પરણ્યા હતા. તેને પાંચ પુત્ર થયા હતા, તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા. એક વાર રેણુકા સ્નાન કરવા નદીએ ગયા ત્યારે ચિત્રરથ ગાંધર્વ અને તેની રાણી જળક્રીડા કરતાં હતાં. તેમની ક્રીડા જોઈ રેણુકાને કામની અસર થઈ. સ્નાન કર્યા વગર તેને આવેલાં જોઈ ઋષિ ગુસ્સે થયા. એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતાનો શિરચ્છેદ કરવા કહ્યું. કોઈએ આજ્ઞા પાળી નહિ. તેને તેણે પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞા પાળી રેણુકાનું માથું પોતાના કુહાડાથી ઉડાડી મૂક્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વર માગવાનું કહેતાં તેણે પોતાની માતાને સજીવન કરવાનો અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરવાનો વર માગ્યો. જમદગ્નિએ રેણુકાને સજીવન કરી. તે પછી તેણે ક્રોધનો તદ્દન ત્યાગ કર્યો.
3 ક્રોધની પરીક્ષાએક સમયે ક્રોધદેવે ધાર્યું કે આણે તો મને નિશ્ચયાત્મક છોડ્યો કે કેમ તે જોઉં. પછી જમદગ્નિના આશ્રમમાં પિતૃતિથિ હતી ત્યારે એક સર્પરૂપ ધારણ કરીને પિતૃને માટે કરેલા દૂધપાકમાં પોતાનું ઝેર નાખી તેને બોટ્યો. પણ ઋષિને ક્રોધ ન આવતાં તેણે દૂધપાકને નિર્વિષ કર્યો. એક સમયે કાર્તવીર્યાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં આવ્યો. પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ સઘળાનું ઊંચા પ્રકારે આતિથ્ય કર્યું. આ જોઇને એણે બળાત્કારે કામધેનુ લઈ લીધી, તોપણ એને ક્રોધ આવ્યો નહિ. કાર્તવીર્યની પાસેથી પરશુરામે પોતે કામધેનુને છોડાવી આણી પાછો આશ્રમધર્મ ચાલુ કર્યો. પરશુરામે કાર્તવીર્યને માર્યો હતો. તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય એવો લાગ સાધીને જમદગ્નિને કાપી નાખ્યા. પરશુરામે એમને પુન: સજીવન કર્યા અને પૃથ્વી નિ:ક્ષત્રીય કરવાની પ્રતિજ્ઞા લીધી. વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.
જૈમિનિ
કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વમીમાંસાદર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ છે. આ ગ્રંથ માં કર્મ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત તેમણે સ્થાપિત કર્યો હતો. ઉત્તરમીમાંસા અથવા વેદાંત તેમના ગુરુ કૃષ્ણ દ્વૈપાયને બનાવેલ છે. આ ગ્રંથોમાં વેદવ્યાસે એના જૈમિનિ ઋષિના પક્ષનું ખંડન કર્યું છે.
અનુક્રમણિકા :
O પૂર્વ મિમાંસા સૂત્રજૈમિનિ ખાસ કરીને તેમના પૂર્વ મીમાંસા સૂત્ર એટલે કે કર્મ મીમાંસાની રચના માટે પ્રસિદ્ધ છે, આ એક એવી રચના છે જે વેદીક
આજ્ઞાઓનો અભ્યાસ કરે છે. આ પ્રાચીન ભારતીય તત્વ દર્શનનો એક ભાગ છે.
ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં રચાયેલી આ કૃતિમાં ૩,૦૦૦ સૂત્રો છે અને મીમાંસા દર્શનનું આધારભૂત સાહિત્ય છે. આ ગ્રંથનો હેતુ વેદોના કર્મ અને ધર્મની
સમજૂતી આપવાનો છે જેનો ઉલ્લેખ શરૂઆતના ઉપનિષદોમાં પણ છે. જૈમિનિની મીમાંસા તે સમયના ગૂઢ વેદાંતના પ્રવાહની વિરુદ્ધ એક પ્રતિ-
ચળવળ હતી. તેના પર શબરે પણ શરૂઆતના સૈકાઓમાં ટિપ્પણી કરી છે.
O જૈમિની ભારતતેમણે જૈમિની ભારતનામે મહાભારતના એક અન્ય સંસ્કરણની પણ રછના કરીએ જે તેના અશ્વમેઘ પર્વ નામના ખંડ માટે જાણીતી છે.
O જૈમિની સૂત્રોજૈમિની સૂત્રો કે ઉપદેશ સૂત્રો બૃહદપરાશર હોરા શાસ્ત્ર પછી આવતી એક ઐતિહાસીક રચના છે.તેમાં તેમણે વિષ્તુત વર્ણન આપ્યુ^ છે જેના
આધારે જ્યોતિષીની નવી શાખા જૈમિની જ્યોતિષની શરૂઆત થઈ.
2 અન્યત્ર ઉલ્લેખ :
O સામ વેદજ્યારે ઋષિ વેદ વ્યાસએ પ્રાચીન વૈદિક સૂત્રોને તેમના બલિદાનના આધારે ચાર ભાગમાં વિભાજીત કર્યાં, અને તેમને પાના ચાર મુખ્ય
શિક્ષણ શાખાઓ રૂપે શીખવ્યાં – પૈલા, વૈસમ્પાયન, જૈમિની અને સુમન્તુ,સામવેદ એ ઋષિ જૈમિનીને સમર્પિત હતું.
"તેમણે વેદોને ચારભાગમઅં વિભાજીત કર્યાં, ઋગ, યજૂર, સામ અને અથર્વ. ઈતિહાસ અને પુરાણ ને પાંચમો વેદ માનવામાં આવે છે."
- Brahmanda Purana 1.4.21
O મારકંડ પુરાણસૌથી પ્રાચીન પુરાણોમાંનું એક માર્કંડ પુરાણ, એ જૈમિની અને માર્કંડેય વચ્ચે વાર્તાલાપ સ્વરૂપે વર્ણવેલું છે.
અનુક્રમણિકા :
- ૧ તેમના કાર્યો
- ૧.૧ પૂર્વ મિમાંસા સૂત્ર
- ૧.૨ જૈમિની ભારત
- ૧.૩ જૈમિની સૂત્રો
- ૨ અન્યત્ર ઉલ્લેખ
- ૨.૧ સામ વેદ
- ૨.૨ મારકંડ પુરાણ
O પૂર્વ મિમાંસા સૂત્રજૈમિનિ ખાસ કરીને તેમના પૂર્વ મીમાંસા સૂત્ર એટલે કે કર્મ મીમાંસાની રચના માટે પ્રસિદ્ધ છે, આ એક એવી રચના છે જે વેદીક
આજ્ઞાઓનો અભ્યાસ કરે છે. આ પ્રાચીન ભારતીય તત્વ દર્શનનો એક ભાગ છે.
ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં રચાયેલી આ કૃતિમાં ૩,૦૦૦ સૂત્રો છે અને મીમાંસા દર્શનનું આધારભૂત સાહિત્ય છે. આ ગ્રંથનો હેતુ વેદોના કર્મ અને ધર્મની
સમજૂતી આપવાનો છે જેનો ઉલ્લેખ શરૂઆતના ઉપનિષદોમાં પણ છે. જૈમિનિની મીમાંસા તે સમયના ગૂઢ વેદાંતના પ્રવાહની વિરુદ્ધ એક પ્રતિ-
ચળવળ હતી. તેના પર શબરે પણ શરૂઆતના સૈકાઓમાં ટિપ્પણી કરી છે.
O જૈમિની ભારતતેમણે જૈમિની ભારતનામે મહાભારતના એક અન્ય સંસ્કરણની પણ રછના કરીએ જે તેના અશ્વમેઘ પર્વ નામના ખંડ માટે જાણીતી છે.
O જૈમિની સૂત્રોજૈમિની સૂત્રો કે ઉપદેશ સૂત્રો બૃહદપરાશર હોરા શાસ્ત્ર પછી આવતી એક ઐતિહાસીક રચના છે.તેમાં તેમણે વિષ્તુત વર્ણન આપ્યુ^ છે જેના
આધારે જ્યોતિષીની નવી શાખા જૈમિની જ્યોતિષની શરૂઆત થઈ.
2 અન્યત્ર ઉલ્લેખ :
O સામ વેદજ્યારે ઋષિ વેદ વ્યાસએ પ્રાચીન વૈદિક સૂત્રોને તેમના બલિદાનના આધારે ચાર ભાગમાં વિભાજીત કર્યાં, અને તેમને પાના ચાર મુખ્ય
શિક્ષણ શાખાઓ રૂપે શીખવ્યાં – પૈલા, વૈસમ્પાયન, જૈમિની અને સુમન્તુ,સામવેદ એ ઋષિ જૈમિનીને સમર્પિત હતું.
"તેમણે વેદોને ચારભાગમઅં વિભાજીત કર્યાં, ઋગ, યજૂર, સામ અને અથર્વ. ઈતિહાસ અને પુરાણ ને પાંચમો વેદ માનવામાં આવે છે."
- Brahmanda Purana 1.4.21
O મારકંડ પુરાણસૌથી પ્રાચીન પુરાણોમાંનું એક માર્કંડ પુરાણ, એ જૈમિની અને માર્કંડેય વચ્ચે વાર્તાલાપ સ્વરૂપે વર્ણવેલું છે.
દુર્વાસા ઋષિ
હિંદુ ધર્મના પુરાણો માં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. દુર્વાસા મુનિ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. દુર્વાસા મુનિ પોતાના ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઇ કેટલાય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા.
અનુક્રમણિકા :
2 શાપ:
O ઇંદ્રવળી કોઇ અપરાધ સારૂં ઇંદ્રને પણ શાપ આપ્યો હતો. કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તેમ તે પડી હતી. સમુદ્રમંથન દ્વારા તેણે આપેલા ઉશાપને લીધે ઇંદ્રને તે પાછી મળી હતી.
O શકુંતલામહાકવિ કાલિદાસની મહાન રચના અભિજ્ઞાન શાંકુતલમાં વર્ણવ્યા મુજબ એમણે શકુંતલાને શાપ આપ્યો હતો કે તેણીનો પ્રેમી એને ભૂલી જશે, જે સાચું સાબિત થયું હતુ.
O કૃષ્ણએક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણે તેનો બહુ જ સત્કાર કરી પોતાને ત્યાં રાખ્યા હતા. તે વખતે તેણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાને હાથે રુકિમણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી. બીજી વખત રથે ઘોડા ન જોડાવતાં કૃષ્ણ અને રુકિમણીને જોડ્યાં અને રુકિમણી બરાબર ચાલે નહિ તો તેને ચાબુક માર્યા હતા. આમ થતાં પણ કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયો નહિ, એટલું જ નહિ પણ રુકિમણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી. તે ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણાં પ્રકારનાં ઇચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા. એક સમયે કૃષ્ણે તેમની મહેમાની કરવામાં ભૂલ કરી. અન્નનો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતાં કૃષ્ણ ભૂલી જતાં ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું.
3 દુર્યોધનને આશીર્વાદએની એવી પ્રકારની સેવા દુર્યોધને પણ કરી હતી. દુર્યોધને વર માગ્યો કે, પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહિ, પણ પાંડવોનું સત્ત્વ જોવા સારૂ મધ્યરાત્રિ પછી જ્યારે ભોજન વગેરે આટોપયું હોય તે વખતે ભોજન માંગવું. જો ભોજન ન આપે તો તેમને શાપવા. દુર્યોધનનું આ કહેવું દુર્વાસાને રુચ્યું નહિ, પણ પોતે વર માગ એમ કહ્યું હતું એટલે નિરુપાયે ત્યાં ગયા અને પોતાના અયુત શિષ્યો સહિત પોતાને માટે અન્ન માગ્યું. યુધિષ્ઠિરે તેમને સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને સમાચાર કહ્યા. એ સાંભળીને એ ગભરાઈ અને લાગલું જ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાકપત્ર ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. એમ જમીને તૃપ્ત થતાં જ દુર્વાસા અને સઘળા ઋષિઓ પણ તૃપ્ત થયા. તેથી યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ એવો આશીર્વાદ દઈ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા
4 અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)શ્રીમદ ભાગવતમાં અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃધ્ધિના માટે પૂરી શ્રધ્ધાથ એક યજ્ઞ કરાવ્યો હતો. એકબાર, અંબરીશે દ્વાદશીનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરુઆત થાય અને બારસના દિવસ વ્રત પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે આ દ્વાદશીના દિવસે વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા. અંબરીશે દુર્વાસા મુનિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ નદીએ જઇ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા મુનિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વરિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી-પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા મુનિની પ્રતિક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલાં વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું, આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અંબરીશને મારવા માટે કહ્યું. આ સમયે ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. આથી ભયભીત દુર્વાસા મુનિએ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા. બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ અંબરીશ પાસે ક્ષમા માંગે. આખરે દુર્વાસા ઋષિએ અંબરીશ પાસે માફી માગી. અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી. જોકે શિવ પુરાણમાં આ કથા થોડી અલગ રીતે આલેખવામાં આવેલી છે.
5 અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ અંબરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતાં પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું. આથી દુર્વાસા ઋષિએ અંબરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો. અંબરીશને બચાવવા માટે સુદર્શન ચક્ર ઉપસ્થિત થયું, પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઇ ચક્ર રોકાઇ ગયું. એ સમયે એક આકાશવાણી થઇ. નંદીએ કહ્યું કે અંબરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અંબરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે. અંબરીશે ક્ષમા માગી અને દુર્વાસા મુનિએ પણ એને આશીર્વાદ આપ્યા.
અનુક્રમણિકા :
- 1 વિવાહ
- 2 શાપ
- ૨.૧ ઇંદ્ર
- ૨.૨ શકુંતલા
- ૨.૩ કૃષ્ણ
- 3 દુર્યોધનને આશીર્વાદ
- 4 અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)
- 5 અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)
2 શાપ:
O ઇંદ્રવળી કોઇ અપરાધ સારૂં ઇંદ્રને પણ શાપ આપ્યો હતો. કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તેમ તે પડી હતી. સમુદ્રમંથન દ્વારા તેણે આપેલા ઉશાપને લીધે ઇંદ્રને તે પાછી મળી હતી.
O શકુંતલામહાકવિ કાલિદાસની મહાન રચના અભિજ્ઞાન શાંકુતલમાં વર્ણવ્યા મુજબ એમણે શકુંતલાને શાપ આપ્યો હતો કે તેણીનો પ્રેમી એને ભૂલી જશે, જે સાચું સાબિત થયું હતુ.
O કૃષ્ણએક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણે તેનો બહુ જ સત્કાર કરી પોતાને ત્યાં રાખ્યા હતા. તે વખતે તેણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાને હાથે રુકિમણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી. બીજી વખત રથે ઘોડા ન જોડાવતાં કૃષ્ણ અને રુકિમણીને જોડ્યાં અને રુકિમણી બરાબર ચાલે નહિ તો તેને ચાબુક માર્યા હતા. આમ થતાં પણ કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયો નહિ, એટલું જ નહિ પણ રુકિમણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી. તે ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણાં પ્રકારનાં ઇચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા. એક સમયે કૃષ્ણે તેમની મહેમાની કરવામાં ભૂલ કરી. અન્નનો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતાં કૃષ્ણ ભૂલી જતાં ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું.
3 દુર્યોધનને આશીર્વાદએની એવી પ્રકારની સેવા દુર્યોધને પણ કરી હતી. દુર્યોધને વર માગ્યો કે, પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહિ, પણ પાંડવોનું સત્ત્વ જોવા સારૂ મધ્યરાત્રિ પછી જ્યારે ભોજન વગેરે આટોપયું હોય તે વખતે ભોજન માંગવું. જો ભોજન ન આપે તો તેમને શાપવા. દુર્યોધનનું આ કહેવું દુર્વાસાને રુચ્યું નહિ, પણ પોતે વર માગ એમ કહ્યું હતું એટલે નિરુપાયે ત્યાં ગયા અને પોતાના અયુત શિષ્યો સહિત પોતાને માટે અન્ન માગ્યું. યુધિષ્ઠિરે તેમને સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને સમાચાર કહ્યા. એ સાંભળીને એ ગભરાઈ અને લાગલું જ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાકપત્ર ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. એમ જમીને તૃપ્ત થતાં જ દુર્વાસા અને સઘળા ઋષિઓ પણ તૃપ્ત થયા. તેથી યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ એવો આશીર્વાદ દઈ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા
4 અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)શ્રીમદ ભાગવતમાં અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃધ્ધિના માટે પૂરી શ્રધ્ધાથ એક યજ્ઞ કરાવ્યો હતો. એકબાર, અંબરીશે દ્વાદશીનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરુઆત થાય અને બારસના દિવસ વ્રત પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે આ દ્વાદશીના દિવસે વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા. અંબરીશે દુર્વાસા મુનિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ નદીએ જઇ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા મુનિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વરિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી-પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા મુનિની પ્રતિક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલાં વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું, આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અંબરીશને મારવા માટે કહ્યું. આ સમયે ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. આથી ભયભીત દુર્વાસા મુનિએ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા. બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ અંબરીશ પાસે ક્ષમા માંગે. આખરે દુર્વાસા ઋષિએ અંબરીશ પાસે માફી માગી. અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી. જોકે શિવ પુરાણમાં આ કથા થોડી અલગ રીતે આલેખવામાં આવેલી છે.
5 અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ અંબરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતાં પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું. આથી દુર્વાસા ઋષિએ અંબરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો. અંબરીશને બચાવવા માટે સુદર્શન ચક્ર ઉપસ્થિત થયું, પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઇ ચક્ર રોકાઇ ગયું. એ સમયે એક આકાશવાણી થઇ. નંદીએ કહ્યું કે અંબરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અંબરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે. અંબરીશે ક્ષમા માગી અને દુર્વાસા મુનિએ પણ એને આશીર્વાદ આપ્યા.
ધૌમ્ય
ધૌમ્ય ઋષિ હતાં જેઓ દેવલ ઋષિના નાના ભાઈ અને પાંડવોના પુરોહિત તરિકે જાણીતા છે. તેઓ ઉત્કોચ નામના તીર્થમાં રહેતા હતાં અને પરમ જ્ઞાની હતા. તેમને આરુણિ નામે શિષ્ય હતો. રાજા ચિત્રરથના કહેવા પરયુધિષ્ઠિરે તેમને પોતાના પુરોહિત બનાવ્યા હતા.
નારદ મુનિ
નારદ (Sanskrit: नारद, nārada) અથવા નારદ મુનિને પરમ પિતા બ્રહ્માના માનસ પુત્ર માનવામાં આવે છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી વડે થયેલો. તેઓ ત્રણે લોકમા મુક્ત રીતી વિચરતા હોવાથીત્રિલોકસંચારિ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે. વળી તેમના નટખટ સ્વભાવને પરિણામે કલહ્ થતો હોવાથી તેમને કલહપ્રિયનુ બિરુદ પણ મળેલ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં નારદ મુનિનુ એક આગવું સ્થાન છે. પુરાણોમાં તેમનો સમાવેશ ભગવાન વિષ્ણુના બાર મહાજનો અથવા મહાન ભક્તોમાં થાય છે. ઋષિ બન્યા પહેલા, તેમના પૂર્વ જન્મમાં તેઓ ગંધર્વ હોવાથી તેઓને દેવર્ષિ ગણવામાં આવે છે.
તપ દ્વારા તેમને નારાયણે 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ. આજ વીણા વડે તેઓ રુચાઓ, મંત્રો અને સ્તુતિઓ રચે છે. તેમણે ભક્તિયોગનુ નિરુપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.
તપ દ્વારા તેમને નારાયણે 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ. આજ વીણા વડે તેઓ રુચાઓ, મંત્રો અને સ્તુતિઓ રચે છે. તેમણે ભક્તિયોગનુ નિરુપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.
પરશુરામ
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ (સંસ્કૃત परशुराम)એ જમદગ્નિ ઋષિ અને રેણુકા ના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.
અનુક્રમણિકા :
કહેવાય છે કે પરશુરામ અમર છે. અશ્વથામા બલીર્વ્યસો હનુંમાંન્સચ વિભિશાનહા કૃપા પફ્પર્સુહ્રમાંસ્ચ સપ્થીથેય ચરાન્જીવીનાહા આ પ્રશિધ
શ્લોક છે.
2 સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ : હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન
થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા.
તેણે ઋષિની કામધેનુ
ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ
ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય
લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા
બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.
3 પિતાનું મૃત્યુ અને માતાનો શોક : સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં
લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ
બ્રહ્મહત્યા કરતાં પણ વધારે
છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે
પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખીયા.
પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત
પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી.
માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી
હતી.
==શિવજીનુંવરદાન== પરશુરામ ભગવાને શિવજી નુ તપ કયુ્ અને વરદાન મા શિવજીએ પરશુ {કુહાડી}આપી હતી. ત્યાર થી તેમનુ
નામ પરશુરામ પડ્યુ હતુ.
==મહાભારતમાં==પરશુરામ વિષ્ણુનો અવતાર છે, જેણે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી.
અનુક્રમણિકા :
- ૧ જન્મ
- ૨ સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ
- ૩ પિતાનું મૃત્યુ અને માતાનો શોક
કહેવાય છે કે પરશુરામ અમર છે. અશ્વથામા બલીર્વ્યસો હનુંમાંન્સચ વિભિશાનહા કૃપા પફ્પર્સુહ્રમાંસ્ચ સપ્થીથેય ચરાન્જીવીનાહા આ પ્રશિધ
શ્લોક છે.
2 સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ : હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન
થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા.
તેણે ઋષિની કામધેનુ
ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ
ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય
લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા
બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.
3 પિતાનું મૃત્યુ અને માતાનો શોક : સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં
લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ
બ્રહ્મહત્યા કરતાં પણ વધારે
છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે
પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખીયા.
પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત
પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી.
માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી
હતી.
==શિવજીનુંવરદાન== પરશુરામ ભગવાને શિવજી નુ તપ કયુ્ અને વરદાન મા શિવજીએ પરશુ {કુહાડી}આપી હતી. ત્યાર થી તેમનુ
નામ પરશુરામ પડ્યુ હતુ.
==મહાભારતમાં==પરશુરામ વિષ્ણુનો અવતાર છે, જેણે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી.
પરાશર
ભારતીય ઉપખંડના પૌરાણિક એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રો અનુસાર મહર્ષિ પરાશરને મહર્ષિ વસિષ્ઠના પુત્ર તથા ભગવાન વેદવ્યાસના પિતા માનવામાં આવે છે. 'પરાશર' શબ્દનો એક અર્થ વિનાશક પણ કરવામાં આવે છે. મહર્ષિ પરાશરે ઋગ્વેદના ૧.૬૫-૭૩ અને ૯.૯૭ મંત્રોની રચના કરી હતી.
પુલસ્ત્ય
O પ્રજાપતિ, સપ્તર્ષિઓ માહેના એક; બ્રહ્મપુત્ર ઋષિ પુલસ્ત્ય કર્દમ ઋષિનીકન્યા હરિર્ભૂવા સાથે પરણ્યા હતા. તેમને અગસ્ત્ય અને વિશ્રવા એવા બે પુત્ર થયા હતા. મહાદેવના શાપથી સઘળા બ્રહ્મ માનસપુત્રોની સાથે તે મરણ પામ્યા હતા. ઋષિ પુલસ્ત્ય ને બ્રમ્હાજી પાસે થી વિષ્ણુ પુરાણ મળેલું જેને તેઓ એ પરાશર મુનિ ને આપ્યું હતું.
O ફરી જન્મજ્યારે તેઓ મેરુ પર્વતની બાજુએ તપ કરતા હતા ત્યાં ગાંધર્વ કન્યાઓ વારે વારે આવીને ગાયનથી તેમના તપમાં વિઘ્ન કરતી. આથી તેમણે શાપ આપ્યો હતો કે જે કોઈ કન્યા અહીં આવશે તે ગર્ભિણી થશે. તેથી કોઈ ત્યાં જતું નહિ. આ વાતની ખબર તૃણબિંદુ નામના રાજાની કન્યા ગૌને ન હતી, તેથી તે ત્યાં જતાં ગર્ભિણી થઈ. આ ઉપરથી તૃણબિંદુએ તે કન્યા તેમને જ પરણાવી અને તેનાથી તેને વિશ્રવા નામે પુત્ર થયો. વિશ્રવાકુબેર અને રાવણ ના પિતા હતા.
O ફરી જન્મજ્યારે તેઓ મેરુ પર્વતની બાજુએ તપ કરતા હતા ત્યાં ગાંધર્વ કન્યાઓ વારે વારે આવીને ગાયનથી તેમના તપમાં વિઘ્ન કરતી. આથી તેમણે શાપ આપ્યો હતો કે જે કોઈ કન્યા અહીં આવશે તે ગર્ભિણી થશે. તેથી કોઈ ત્યાં જતું નહિ. આ વાતની ખબર તૃણબિંદુ નામના રાજાની કન્યા ગૌને ન હતી, તેથી તે ત્યાં જતાં ગર્ભિણી થઈ. આ ઉપરથી તૃણબિંદુએ તે કન્યા તેમને જ પરણાવી અને તેનાથી તેને વિશ્રવા નામે પુત્ર થયો. વિશ્રવાકુબેર અને રાવણ ના પિતા હતા.
ભૃગુ
Maharishi Bhrigu was one of the seven great sages, one of the Saptarshis in ancient India, one of many Prajapatis (the facilitators of Creation) created by Brahma (The God of Creation) , the first compiler of predictive astrology , and also the author of Bhrigu Samhita, the astrological(Jyotish) classic written during the Vedic period, Treta yuga, most probably around 3000 BC
Bhrigu is a ManasaPutra (wish-born-son) of Lord Brahma, who simply wished him into existence, to assist in the process of creation, for this reason he is also considered one of the Prajapatis.
He is married to Khyati, the daughter of Daksha. He has two sons by her, named Dhata and Vidhata His daughter Shri, was married Lord Vishnu (Narayana). Thus in some traditions,Laxmi, the consort of Lord Vishnu is said to be his daughter.
He had one more son, who is better known than Bhrigu himself - Shukra. The sage Chyavana is also said to be his son. [Maha:1.5]
અનુક્રમણિકા :
2 ભૃગુ વંશThe Bhrigus, also known as Bhargavas, are a clan of sages descending from the ancient fire-priest Bhrigu. They instituted the ritual of offering the juice of the Soma plant to the olddeities. Some of them were also warriors in addition to being priests. The Bhrigus are intimately linked with the composition of the Atharva-Veda.
3 ભૃગુ સંહિતાBhrigu is credited as the father of Hindu astrology and the first astrological treatise Bhrigu Samhita is attributed to his authorship. This treatise is said to contain over 5 million horoscopes, in which he wrote down the fate of every being in the universe. According to popular tradition, only about a hundredth of these horoscopes have survived to this age.
4 કથાએકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’
વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.
Bhrigu is a ManasaPutra (wish-born-son) of Lord Brahma, who simply wished him into existence, to assist in the process of creation, for this reason he is also considered one of the Prajapatis.
He is married to Khyati, the daughter of Daksha. He has two sons by her, named Dhata and Vidhata His daughter Shri, was married Lord Vishnu (Narayana). Thus in some traditions,Laxmi, the consort of Lord Vishnu is said to be his daughter.
He had one more son, who is better known than Bhrigu himself - Shukra. The sage Chyavana is also said to be his son. [Maha:1.5]
અનુક્રમણિકા :
- ૧ સાહિત્યમાં
- ૨ ભૃગુ વંશ
- ૩ ભૃગુ સંહિતા
- ૪ કથા
2 ભૃગુ વંશThe Bhrigus, also known as Bhargavas, are a clan of sages descending from the ancient fire-priest Bhrigu. They instituted the ritual of offering the juice of the Soma plant to the olddeities. Some of them were also warriors in addition to being priests. The Bhrigus are intimately linked with the composition of the Atharva-Veda.
3 ભૃગુ સંહિતાBhrigu is credited as the father of Hindu astrology and the first astrological treatise Bhrigu Samhita is attributed to his authorship. This treatise is said to contain over 5 million horoscopes, in which he wrote down the fate of every being in the universe. According to popular tradition, only about a hundredth of these horoscopes have survived to this age.
4 કથાએકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’
વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.
મરીચિ
સપ્તર્ષિઓ માહેના એક; બ્રહ્મ માનસ પુત્ર ઋષિ મરીચિ(ऋषि मरीचि) કર્દમ ઋષિનીકન્યા કલા સાથે પરણ્યા હતા. તેમને કશ્યપ(કે જેઓ પ્રજાપતી પણ હતા) અને પુર્ણિમા એવા બે પુત્ર થયા હતા. આ ઉપરાંત ઊર્ણા નામની એક બીજા સ્ત્રીથી તેને છ પુત્ર થયા હતા. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મરીચિને પોતાની વિભૂતિ ગણે છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ મરીચિ પણ છે.
વસિષ્ઠ
વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો. એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.
અનુક્રમણિકા :
2 લગ્ન અને સંતાનતેઓ કર્દમ ઋષિની દીકરી અરુંધતી સાથે પરણ્યા હતા. તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી. તેમણે અરુંધતીને કેળવણી આપી જ્ઞાની બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ રાજાના તે કુળગુરુ થયા. અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા. અરુંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે.
3 નંદિનીનંદિની નામની કામધેનુનું તેન ઉત્તમ બળ હતું. તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા. વસિષ્ઠે પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને આપી હતી.
4 કાર્યોવસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વસિષ્ઠે તેમને પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમ જ તેમણે રામને આધ્યાત્મિક જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો. એનો ગ્રંથ આજેયોગવાસિષ્ઠ અથવા મહારામાયણ નામથી પ્રસિદ્ધ છે. વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે છે તથા તેમણે રચેલી સંહિતાને વસિષ્ઠસંહિતા કહેવામાં આવે છે. તે ૨૧ અધ્યાયની છે. યોગધર્મના તેઓ આચાર્ય હતા. આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો. આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ,ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના નિયમ ઉપર ચાલી ગયા છે.
અનુક્રમણિકા :
- ૧ જન્મ
- ૨ લગ્ન અને સંતાન
- ૩ નંદિની
- ૪ કાર્યો
2 લગ્ન અને સંતાનતેઓ કર્દમ ઋષિની દીકરી અરુંધતી સાથે પરણ્યા હતા. તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી. તેમણે અરુંધતીને કેળવણી આપી જ્ઞાની બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ રાજાના તે કુળગુરુ થયા. અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા. અરુંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે.
3 નંદિનીનંદિની નામની કામધેનુનું તેન ઉત્તમ બળ હતું. તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા. વસિષ્ઠે પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને આપી હતી.
4 કાર્યોવસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વસિષ્ઠે તેમને પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમ જ તેમણે રામને આધ્યાત્મિક જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો. એનો ગ્રંથ આજેયોગવાસિષ્ઠ અથવા મહારામાયણ નામથી પ્રસિદ્ધ છે. વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે છે તથા તેમણે રચેલી સંહિતાને વસિષ્ઠસંહિતા કહેવામાં આવે છે. તે ૨૧ અધ્યાયની છે. યોગધર્મના તેઓ આચાર્ય હતા. આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો. આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ,ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના નિયમ ઉપર ચાલી ગયા છે.
વાલ્મીકિ
આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.
અનુક્રમણિકા :
O નામ : મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઊધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી
તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા
લાગી.
2 સંસ્કૃત આદ્યકવિ : તે તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. તેના શિષ્યોમાં ભરદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં
કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ
વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થોય. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેના મુખમાંથી
मा निषाद એમ પ્રારંભવાળી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી. પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન
થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું
અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.
સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ
વાલ્મીકિ રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ
લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ
જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને
વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા
વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
અનુક્રમણિકા :
- ૧ બ્રહ્મજ્ઞાન
- ૧.૧ નામ
- ૨ સંસ્કૃત આદ્યકવિ
O નામ : મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઊધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી
તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા
લાગી.
2 સંસ્કૃત આદ્યકવિ : તે તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. તેના શિષ્યોમાં ભરદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં
કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ
વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થોય. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેના મુખમાંથી
मा निषाद એમ પ્રારંભવાળી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી. પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન
થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું
અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.
સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ
વાલ્મીકિ રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ
લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ
જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને
વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા
વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
વિશ્વામિત્ર
ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.
O ઉત્પત્તિ : તેની ઉત્પત્તિ સંબંધમાં એવું વર્ણન છે કે, ગાધિરાજાની કન્યા સત્યવતી ઋચીક ઋષિને પરણાવી હતી. ગાધિરાજ અને ઋચીકને કાંઈ સંતાન ન થયું. તેથી ઋચીકે યજ્ઞાવશેષ ચરુના બે ભાગ કર્યા. એકની સાથે બ્રાહ્મણ સંતાનનો અને બીજીની સાથે ક્ષત્રિય સંતાનનો આશીર્વાદ હતો. બંને ચરુ ઋચીક ઋષિએ પોતાની સ્ત્રીને આપી બ્રાહ્મણવાળો ચરુ પોતાને ખાવાનું અને બીજો ચરુ ગાધિરાજાની સ્ત્રીને ખાવા આપવાનું કહ્યું. ગાધિરાજાની સ્ત્રીએ વિચાર કર્યો કે કદાચ સત્યવતીનો ચરુ અધિક શ્રેષ્ઠ હશે, કેમકે તેના સ્વામીએ તે તૈયાર કરેલ છે. ઉપરથી તેનો ચરુ પોતે લઈ લીધો અને પોતાનો તેને આપી દીધો. પરિણામે ગાધિરાજની સ્ત્રીને વિશ્વામિત્ર અને સત્યવતીને જમદગ્નિ થયા, જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષાત્ર ગુણથી યુક્ત હતા. તેણે ઋચીક ઋષિ પાસે સર્વ વિદ્યાનું શિક્ષણ લીધું હતું. તેણે પ્રજાને પુત્ર પેઠે પાળી હતી. રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો હતો, દ્રવ્ય ભંડાર ભરપુર હતો. મંત્રીમંડળ વિદ્વાન, નમ્ર અને દીર્ધદષ્ટિવાળું હતું.
O કથા : એકવાર આ રાજા(વિશ્વામિત્ર) સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં વસિષ્ઠ ઋષિના આશ્રમે ઋષિએ નંદિની કામધેનુની મદદથી રાજાનો સારો સત્કાર કર્યો, છેવટે ઋષિની ના છતાં બળાત્કારે કામધેનું લઈ જવા રાજા તૈયાર થયો, નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો ને રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો. ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેને બ્રહ્મર્ષિ કહ્યા પણ વસિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વસિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વસિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડ્યા, જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.
આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ર કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. વિશ્વામિત્રને ગાલ્લવ નામે પુત્ર હતો અને ગાલ્લવ નામનો એક શિષ્ય પણ હતો. તેને માધવીથી અષ્ટક નામે એક પુત્ર થયો હતો. વિશ્વામિત્રના કુળમાં પોતે સુદ્ધાં તેરે મંત્રદષ્ટા ઋષિ થઈ ગયા છે. વિશ્વામિત્ર પોતે, દેવરાત-શુન:શેપ, મધુચ્છંદ, અધમર્ષણ, અષ્ટક, લોહિત-રોહિત, ભૃતકીલ, માંબુદ્ધિ, દેવશ્રવા, દેવરત, ધનંજય, શિશિર, શાલકાયન. આ સિવાય પણ તેને ઘણા પુત્રો થયા છે: વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા. એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં સપ્તષિમાં ગણાય છે. રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી. તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.
O ઉત્પત્તિ : તેની ઉત્પત્તિ સંબંધમાં એવું વર્ણન છે કે, ગાધિરાજાની કન્યા સત્યવતી ઋચીક ઋષિને પરણાવી હતી. ગાધિરાજ અને ઋચીકને કાંઈ સંતાન ન થયું. તેથી ઋચીકે યજ્ઞાવશેષ ચરુના બે ભાગ કર્યા. એકની સાથે બ્રાહ્મણ સંતાનનો અને બીજીની સાથે ક્ષત્રિય સંતાનનો આશીર્વાદ હતો. બંને ચરુ ઋચીક ઋષિએ પોતાની સ્ત્રીને આપી બ્રાહ્મણવાળો ચરુ પોતાને ખાવાનું અને બીજો ચરુ ગાધિરાજાની સ્ત્રીને ખાવા આપવાનું કહ્યું. ગાધિરાજાની સ્ત્રીએ વિચાર કર્યો કે કદાચ સત્યવતીનો ચરુ અધિક શ્રેષ્ઠ હશે, કેમકે તેના સ્વામીએ તે તૈયાર કરેલ છે. ઉપરથી તેનો ચરુ પોતે લઈ લીધો અને પોતાનો તેને આપી દીધો. પરિણામે ગાધિરાજની સ્ત્રીને વિશ્વામિત્ર અને સત્યવતીને જમદગ્નિ થયા, જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષાત્ર ગુણથી યુક્ત હતા. તેણે ઋચીક ઋષિ પાસે સર્વ વિદ્યાનું શિક્ષણ લીધું હતું. તેણે પ્રજાને પુત્ર પેઠે પાળી હતી. રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો હતો, દ્રવ્ય ભંડાર ભરપુર હતો. મંત્રીમંડળ વિદ્વાન, નમ્ર અને દીર્ધદષ્ટિવાળું હતું.
O કથા : એકવાર આ રાજા(વિશ્વામિત્ર) સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં વસિષ્ઠ ઋષિના આશ્રમે ઋષિએ નંદિની કામધેનુની મદદથી રાજાનો સારો સત્કાર કર્યો, છેવટે ઋષિની ના છતાં બળાત્કારે કામધેનું લઈ જવા રાજા તૈયાર થયો, નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો ને રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો. ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેને બ્રહ્મર્ષિ કહ્યા પણ વસિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વસિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વસિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડ્યા, જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.
આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ર કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. વિશ્વામિત્રને ગાલ્લવ નામે પુત્ર હતો અને ગાલ્લવ નામનો એક શિષ્ય પણ હતો. તેને માધવીથી અષ્ટક નામે એક પુત્ર થયો હતો. વિશ્વામિત્રના કુળમાં પોતે સુદ્ધાં તેરે મંત્રદષ્ટા ઋષિ થઈ ગયા છે. વિશ્વામિત્ર પોતે, દેવરાત-શુન:શેપ, મધુચ્છંદ, અધમર્ષણ, અષ્ટક, લોહિત-રોહિત, ભૃતકીલ, માંબુદ્ધિ, દેવશ્રવા, દેવરત, ધનંજય, શિશિર, શાલકાયન. આ સિવાય પણ તેને ઘણા પુત્રો થયા છે: વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા. એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં સપ્તષિમાં ગણાય છે. રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી. તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.
શૃંગ
વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્યશૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે.
અનુક્રમણિકા :
2 લગ્નએક વખત અંગદેશમાં દુષ્કાળ પડયો અને ત્યાના રાજા રામપાદ અથવા લોમપાદ ને બ્રાહ્મણોએ કહ્યું કે, ઋષ્યશૃંગને અહી લાવી તેનું પૂજન કરો, તો તરત વૃષ્ટિ થાય. કેટલીક વારાંગનાઓ વિભાંડક ઋષિ આશ્રમમાં ન હતા ત્યારે લાગ જોઈ તેમને યુક્તિથી લઈ આવી. રાજાને પોતાની શાંતા નામની ક્ન્યા વિધિસર તેને પરણાવી અને ઋષિનું પૂજન કર્યું તેમ કરતાં જ દેશમાં વરસાદ થયો. આ બાજુ, વિભાંડક ઋષિ બહારથી આશ્રમમાં આવતાં પોતાના દીકરાને જોયો નહિ, તેથી તે ગુસ્સે થઈ ને રાજા પાસે આવ્યા. રાજાએ એનું ઘણું સન્માન કરી તેને દીકરા ઋષ્યશૃંગને અને પૂત્રવધૂ શાંતાને તેને પગે લગાડવ્યા. એમને જોઈને ઋષિનો ક્રોધ શાંત થયો.
3 શ્રીરામ જન્મદશરથ રાજાએ પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવા તેમને અયોધ્યા બોલાવ્યા હતા. તેમનાહાથે ઇષ્ટિ થતાં જ રાજાને દીકરા થયા હતા.
4 શૃગેરીકર્ણાટકમાં આવેલું શૃંગેરી નામના શહેરનું નામ આ શહેર પરથી પડ્યું છે. શૃંગેરી આ નામ રીશ્યશૃંગપુર પરથી આવ્યું છે. આ એક દંત કથા પર અધારિત છે જેની અનુસાર રીશ્યશૃંગ ઋષી એ અહીં તપ કર્યું હતું. અદ્વૈતીન તત્વચિંતક, આદિ શંકરએ,એક વખત અહીં એક નાગને ફેણ ઉપાડીને એક સગર્ભા દેડકીને આશ્રય આપતા જોઈ હતી. આ પરથી તેમને અહીં શૃંગેરી શારદા પીઠ(મ્)ની સ્થાપના કરી. આદિ શંકરાને લાગ્યું કે આ જગ્યા જરૂર તપોભૂમિ હોવી જોઈએ અને અહીં તેમને દક્ષિણીનમનય શારદા પીઠ(મ્) (શારદા માતાની દક્ષીણની બેઠક) ની સ્થાપના કરી.
અનુક્રમણિકા :
- ૧ જન્મ
- ૨ લગ્ન
- ૩ શ્રીરામ જન્મ
- ૪ શૃગેરી
2 લગ્નએક વખત અંગદેશમાં દુષ્કાળ પડયો અને ત્યાના રાજા રામપાદ અથવા લોમપાદ ને બ્રાહ્મણોએ કહ્યું કે, ઋષ્યશૃંગને અહી લાવી તેનું પૂજન કરો, તો તરત વૃષ્ટિ થાય. કેટલીક વારાંગનાઓ વિભાંડક ઋષિ આશ્રમમાં ન હતા ત્યારે લાગ જોઈ તેમને યુક્તિથી લઈ આવી. રાજાને પોતાની શાંતા નામની ક્ન્યા વિધિસર તેને પરણાવી અને ઋષિનું પૂજન કર્યું તેમ કરતાં જ દેશમાં વરસાદ થયો. આ બાજુ, વિભાંડક ઋષિ બહારથી આશ્રમમાં આવતાં પોતાના દીકરાને જોયો નહિ, તેથી તે ગુસ્સે થઈ ને રાજા પાસે આવ્યા. રાજાએ એનું ઘણું સન્માન કરી તેને દીકરા ઋષ્યશૃંગને અને પૂત્રવધૂ શાંતાને તેને પગે લગાડવ્યા. એમને જોઈને ઋષિનો ક્રોધ શાંત થયો.
3 શ્રીરામ જન્મદશરથ રાજાએ પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવા તેમને અયોધ્યા બોલાવ્યા હતા. તેમનાહાથે ઇષ્ટિ થતાં જ રાજાને દીકરા થયા હતા.
4 શૃગેરીકર્ણાટકમાં આવેલું શૃંગેરી નામના શહેરનું નામ આ શહેર પરથી પડ્યું છે. શૃંગેરી આ નામ રીશ્યશૃંગપુર પરથી આવ્યું છે. આ એક દંત કથા પર અધારિત છે જેની અનુસાર રીશ્યશૃંગ ઋષી એ અહીં તપ કર્યું હતું. અદ્વૈતીન તત્વચિંતક, આદિ શંકરએ,એક વખત અહીં એક નાગને ફેણ ઉપાડીને એક સગર્ભા દેડકીને આશ્રય આપતા જોઈ હતી. આ પરથી તેમને અહીં શૃંગેરી શારદા પીઠ(મ્)ની સ્થાપના કરી. આદિ શંકરાને લાગ્યું કે આ જગ્યા જરૂર તપોભૂમિ હોવી જોઈએ અને અહીં તેમને દક્ષિણીનમનય શારદા પીઠ(મ્) (શારદા માતાની દક્ષીણની બેઠક) ની સ્થાપના કરી.
સાંદીપનિ
પરમ શિવ ભક્ત સાંદીપનિ ઋષિ અને તેમના આશ્રમનો ઉલ્લેખ પ્રાચીન કાળમાં (મહાભારતના સમયકાળમાં) હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારતમાં થયેલો જોવા મળે છે. આ ગ્રંથમાંના વર્ણન મુજબ શ્રીકૃષ્ણ ભગવાન તેમ જ તેમના બાળસખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાઅભ્યાસ કર્યો હતો. સાંદિપની ઋષિ તેઓના ગુરુ હતા.